Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરના રોજ એનએચઆરસીના સ્થાપના દિવસના રજત જયંતી સમારોહમાં ભાગ લેશે


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)ના સ્થાપના દિવસના રજત જયંતી સમારોહમાં ભાગ લેશે.

 

પ્રધાનમંત્રી આ પ્રસંગે એક ટપાલ ટિકીટ અને ખાસ કવરનું અનાવરણ કરશે. તેઓ એનએચઆરસીની વેબસાઈટના નવા સંસ્કરણનો શુભારંભ કરાવશે. આ વેબસાઈટ ખાસ જરૂરિયાત ધરાવતા લોકો માટે વધારે અનુકૂળ અને સગુમ્ય હશે.

 

પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.

 

J.Khunt/GP