પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે નવી દિલ્હીમાં બાબા બંદા સિંઘ બહાદુરજીની 300મી શહીદ જયંતિના ઉજવણીના ઉપક્રમે આયોજિત એક સ્મારક કાર્યક્રમમાં હાજરી આપશે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શહીદ જયંતિના અવસર પર બાબા બંદા સિંઘ બહાદુરજી પર એક પુસ્તક અને સ્મૃતિચિહ્નનું લોકાપર્ણ કરશે.
આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંહ બાદલ ઉપસ્થિત રહેશે. તેમાં બાબા બંદા સિંઘ બહાદુરજીની યાદમાં તાજેતરમાં બહાર પાડવામાં આવેલો સ્મારક સિક્કો પ્રધાનમંત્રી અને પંજાબના મુખ્યમંત્રીને ભેટ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધશે. ઉપરાંત આ કાર્યક્રમમાં બાબા બંદા સિંઘ બહાદુરજીને કાવ્યાત્મક શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.
J.Khunt
The Prime Minister will release a book and souvenir on Baba Banda Singh Bahadurji on the occasion.
— PMO India (@PMOIndia) July 3, 2016
Punjab Chief Minister Shri Parkash Singh Badal will be a part of the programme.
— PMO India (@PMOIndia) July 3, 2016
A recently released commemorative coin on Baba Banda Singh Bahadurji will be presented to the Prime Minister and Chief Minister of Punjab.
— PMO India (@PMOIndia) July 3, 2016