પીએમઇન્ડિયા
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે આરોગ્ય અને તબીબ ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતિ કરાર પર કરાયેલા હસ્તાક્ષરને પાછલી અસરથી મંજૂરી આપી દેવામાં આવી છે. આ સમજૂતિના કરાર પર તા. 16 મે 2017ના રોજ કરાર કરવામા આવ્યા હતા.
આ સમજૂતિના કરારમાં સહયોગનાં નીચે મુજબનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે.
આ સહયોગ અંગે વિસ્તૃત વિગત નક્કી કરવા માટે તથા સમજૂતિ કરારના અમલની દેખરેખ માટે એક વર્કીંગ ગ્રુપની રચના કરવામાં આવશે.
AP/J.Khunt/GP