Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને વિયેતનામ વચ્ચેના આર્થિક અને વેપારી સહકાર માટેની સમજૂતીને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનીઅધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ભારત અને વિયેતનામ વચ્ચેનાં આર્થિક અને વેપારી સહકાર માટેની સમજૂતીઓ પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.

આ સમજૂતીથી ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વેપારી સંબંધોને વધુ વેગ મળશે.

****

RP