પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકમાં માર્ચ 2015માં સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારની 1લી જાન્યુઆરી, 2016ના રોજ ભારત તથા કતાર દ્વારા બહાલી આપવામાં આવી હતી અને 12મી જાન્યુઆરી, 2016ના રોજ ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇસીટી)ના ક્ષેત્રમાં દ્વીપક્ષિય સહકાર પ્રસ્તુત કરાયો હતો.
આ સમજૂતી કરાર અંતર્ગત બંને દેશની આઇસીટી ક્ષેત્રની ખાનગી કંપનીઓ, ક્ષમતા નિર્માણ સંસ્થાઓ, સરકારી તથા જાહેર ક્ષેત્રો સક્રિય સહકાર આપશે.
SP/AP/J.Khunt