પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે સ્કૂલ સ્તરે મળેલી ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખતાં અટલ ઇનોવેશન મિશન (AIM) ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઉપરાંત 10,000 સ્કૂલોમાં અટલ ટિંકરિંગ લેબના વિસ્તરણ માટે અટલ ઇનોવેશન મિશન દ્વારા 2019-20 સુધી રૂ.1000 કરોડ સુધી ઉદભવતા ખર્ચને પણ મંજૂરી આપી છે.
વિગતો
નાણાકીય અસરોઃ
અસરઃ
અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ
NP/J.Khunt/GP/RP