પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે આરોગ્ય અને તબીબી વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે.
આ કરારોમાં સહયોગને લગતા નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:-
સહયોગ અંગેની માહિતીને વધુ વિસ્તૃત કરવા માટે અને આ સંધિના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે.
NP/J.Khunt/GP/RP