પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે કાયદાકીય મેટ્રોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારોને મંજૂરી આપી. આ સમજૂતી કરાર પરજૂન 13-14, 2019થીએસસીઓની સમાંતરે હસ્તાક્ષર કરવામાં આવશે.
લાભ:
J.Khunt/RP