પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રે કેનેડા સાથેના સહયોગ માટેના સમજુતી કરારો (એમઓયુ)ને મંજુરી આપી દીધી છે. આ સમજુતી કરારો એક માળખાગત રચના પૂરી પાડશે તેમજ ભારત અને કેનેડાની રીસર્ચ અને ડેવલપમેન્ટ તથા શિક્ષણ સંસ્થાઓ વચ્ચે વૈજ્ઞાનિક સહયોગનું નિર્માણ કરવામાં સહાયભૂત બનશે.
મુખ્ય વિશેષતાઓ:
પૂર્વભૂમિકા:
નવેમ્બર 2005માં ભારત અને કેનેડા વચ્ચે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સહભાગિતા માટે કરવામાં આવેલી આંતર-રાજકીય સંધીના પગલે આ સમજુતી કરારો કરવામાં આવ્યા હતા.
NP/J.Khunt/GP/RP