Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને પોર્ટુગલ વચ્ચે આઇટીએન્ડઇના ક્ષેત્રમાં સહકાર પર એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે આઇટીએન્ડઇના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે. આ એમઓયુ પર નવી દિલ્હીમાં 6 જાન્યુઆરી, 2017ના રોજ હસ્તાક્ષર થયા હતા.

આ એમઓયુ બંને દેશના કાયદા અને નિયમોને અનુરૂપ આઇટીએન્ડઇના ક્ષેત્રમાં સમાનતા અને પારસ્પરિક રસના આધારે લાંબા ગાળાના અને સ્થાયી સહકાર વિકસાવવામાં મદદ કરશે.

TR