પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બલ્ગેરિયા વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સાથ-સહકાર વધારવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.
વિગતઃ
સમજૂતીકરારનાં મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છેઃ
પૃષ્ઠભૂમિ:
ભારત અને બલ્ગેરિયાએ 26.05.1994નાં રોજ પ્રવાસન ક્ષેત્રમાં સાથસહકાર વધારવા માટે સમજૂતી પર અગાઉ હસ્તાક્ષર કર્યા હતાં. બલ્ગેરિયા ભારત માટે સંભવિત પ્રવાસન બજારોમાં સામેલ છે (ભારતમાં વર્ષ 2017માં બલ્ગેરિયામાંથી અંદાજે 52889 પ્રવાસીઓ આવ્યાં હતાં). બલ્ગેરિયા સાથે સમજૂતીકરાર (એમઓયુ) આ અગત્યનાં સ્રોત માર્કેટીંગ થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમ બનશે.
NP/J.Khunt/GP/RP