પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સંસદમાં વિલંબિત મુખ્ય બંદર સત્તામંડળ ખરડા, 2016માં સરકારી સુધારાઓને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સંશોધન વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની ભલામણો પર આધારિત છે.
તેમાં નીચેમુજબનાં ફેરફારો સામેલ કરવામાં આવ્યાં છે :
RP