પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને બોલિવિયા વચ્ચે બાયોસિનિક રેલવે ઇન્ટિગ્રેશન કોરિડોર પ્રોજેક્ટ પર સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.
આ એમઓયુ સંયુક્તપણે સહમતિ પ્રાપ્ત સહકારનાં વિવિધ પ્રોજેક્ટનાં અમલ, માહિતાનું આદાનપ્રદાન, નિષ્ણાતોની બેઠકો, સેમિનારો, ટેકનિકલ મુલાકાતોની સુવિધા આપશે.
આ એમઓયુ માર્ચ, 2019માં થયાં હતાં.
J.Khunt/RP