પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને પ્રાદેશિક વિકાસ કાર્યક્રમોનાં ક્ષેત્રમાં નીતિ આયોગ અને રશિયન સંઘનાં આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને પોતાની મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને પ્રાદેશિક વિકાસની વ્યૂહરચનાઓ અને કાર્યક્રમો બનાવવા અને લાગુ કરવામાં સહયોગની સંભાવનાઓ શોધવાનો છે. એમાં એકબીજાની શક્તિઓ, બજાર, ટેકનોલોજી, નીતિઓ વગેરે સમજવા માટે માળખું અને અનુકૂળ વાતાવરણ બનાવવાની જોગવાઈ સામેલ છે.
સમજૂતીકરારમાં સહયોગનાં નીચે મુજબના ક્ષેત્રો સામેલ છે:
NP/J.Khunt/GP/RP