પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ઉચ્ચાધિકાર શીર્ષ સંચાલન સમિતિ (ઇએએસસી) દ્વારા લેવાયેલા એ નિર્ણયથી અવગત કરાવાયુ કે પ્રિન્સેસ પાર્ક પરિસર રાષ્ટ્રીય યુદ્ધ સંગ્રહાલયના નિર્માણ માટે ઉપયુક્ત સ્થળ હશે. જે પ્રમાણે મંત્રી મંડળે ઓક્ટોબર, 2015માં આયોજિત બેઠકમાં પોતાની મંજુરી આપી હતી એ પ્રમાણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ ઇન્ડિયા ગેટના ‘સી’ હેગ્ઝાગોનમાં કરવામાં આવશે.
AP/J.Khunt