Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વ પર્યટન દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીએ દુનિયાભરના બધા લોકોને ભારત ભ્રમણ માટે આમંત્રિત કર્યા


વિશ્વ પર્યટન દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાભરના બધા લોકોને ભારત ભ્રમણ માટે આમંત્રિત કર્યા છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ પર્યટન દિવસના અવસરે, હું આપ સૌ લોકોને ભારત આવવા અને ભારતની ખૂબસૂરતી, તેની વિવિધતા તથા અમારા લોકોના સૌહાર્દનો અનુભવ કરવા માટે આમંત્રિત કરૂં છું.”

AP/J.Khunt/GP