પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રમ દિવસે લાખો શ્રમિકોના પરિશ્રમ, નિશ્ચય અને સમર્પણને વંદન કર્યાં હતાં.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “શ્રમ દિવસ નિમિત્તે આપણે એ લાખો શ્રમિકોના અથાગ પરિશ્રમ, દ્રઢ નિશ્ચય અને સમર્પણને વંદન કરીએ, જેમની ભારત નિર્માણમાં અમૂલ્ય ભૂમિકા છે.”
AP/J.Khunt
On Labour Day we salute the hardwork, determination & dedication of millions of Shramiks who have an invaluable role in the making of India.
— Narendra Modi (@narendramodi) May 1, 2016