પીએમઇન્ડિયા
“મારો ઉદ્દેશ્ય પરિવર્તન કરવાનો છે… મારા કાર્યકાળના અંતે, મારા માટે સફળતાનો અર્થ એ છે કે લોકોએ પરિવર્તનનો અનુભવ કરવો જોઈએ… જો હું માત્ર અમુક સિદ્ધિઓનો દાવો કરવા સક્ષમ હોઉં, તો ...
વારાણસીના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિક્ષાચાલકોને રિક્ષાની વ્યવસ્થાથી લઈને નાવિકોને આધુનિક બોટ આપીને વારાણસીના લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આધુનિકતા લાવવાના પ્રયાસો ચાલુ છે. ...
12 મુખ્ય સૂચકાંકો પર એક નજર કરતાં જોવા મળે છે કે એશિયાની ત્રીજી-સૌથી મોટી અર્થવ્યવસ્થા હવે કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળની અને મનમોહન સિંહની આગેવાની હેઠળની છેલ્લી સરકારની સરખામણીએ ઘણી સારી ...