Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર સંવાદિતા અને કરુણાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુડ ફ્રાઈડે આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે.

શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ દિવસ સંવાદિતા, કરુણા અને ક્ષમાના મૂલ્યોને વધુ ગાઢ બનાવશે.

તેમણે કહ્યું કે ભાઈચારો અને આશા બધાને માર્ગદર્શન આપે.

X પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

“ગુડ ફ્રાઈડે આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે. આ દિવસ સંવાદિતા, કરુણા અને ક્ષમાના મૂલ્યોને વધુ ગાઢ બનાવે છે. ભાઈચારો અને આશા આપણને બધાને માર્ગદર્શન આપે.”

 

SM/DK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com