પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીનો આભાર માન્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે કરોડો દેશવાસીઓની પ્રતિભા અને સખત પરિશ્રમના બળ પર દેશ આજે વિકાસના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યો છે, અને આપણે ભારતને વધુ શક્તિશાળી, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે કટિબદ્ધ છીએ.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“સ્નેહપૂર્ણ સંદેશ માટે આપનો હૃદયપૂર્વક આભાર, માનનીય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજી. આપના દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓ મારા માટે અત્યંત મૂલ્યવાન છે.
કરોડો દેશવાસીઓની પ્રતિભા અને પરિશ્રમના બળ પર દેશ આજે વિકાસના નિત-નવા માપદંડો કંડારી રહ્યો છે. તેમના સહયોગ અને આશીર્વાદથી આપણે સંપૂર્ણ નિષ્ઠા સાથે ભારતને વધુ સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ.
स्नेहपूर्ण संदेश के लिए आपका हृदय से आभार, माननीय लोकसभा अध्यक्ष ओम बिरला जी। आपके द्वारा व्यक्त की गई भावनाएं मेरे लिए अत्यंत मूल्यवान हैं।
कोटि-कोटि देशवासियों की प्रतिभा और परिश्रम के बल पर देश आज विकास के नित-नए मानदंड गढ़ रहा है। उनके सहयोग और आशीर्वाद से हम पूरी निष्ठा के… https://t.co/J3QDLe1kUq
— Narendra Modi (@narendramodi) September 17, 2026
@ombirlakota”
स्नेहपूर्ण संदेश के लिए आपका हृदय से आभार, माननीय लोकसभा अध्यक्ष ओम बिरला जी। आपके द्वारा व्यक्त की गई भावनाएं मेरे लिए अत्यंत मूल्यवान हैं।
— Narendra Modi (@narendramodi) September 17, 2026
कोटि-कोटि देशवासियों की प्रतिभा और परिश्रम के बल पर देश आज विकास के नित-नए मानदंड गढ़ रहा है। उनके सहयोग और आशीर्वाद से हम पूरी निष्ठा के… https://t.co/J3QDLe1kUq