Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે વાત કરી; તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી પવન કલ્યાણ ઘણાં જ સાહસી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જશે. શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું;

“આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ ગારુ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેઓ ખૂબ જ હિંમતવાન છે અને મને વિશ્વાસ છે કે તેઓ ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જશે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

@PawanKalyan”

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com