પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે દેશમાં દીકરીઓને દેવી લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે, ત્યાં 11 વર્ષ પહેલાં આજના દિવસે ‘બેટી બચાવો બેટી પઢાવો‘ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આજે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહી છે અને દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે.
પ્રધાનમંત્રીએ દીકરીઓના મહત્વ પર ભારતીય સંસ્કૃતિની શાશ્વત ભાવનાને પ્રતિબિંબિત કરતા એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું:
“दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्। यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥”
સુભાષિત એ સંદેશ આપે છે કે એક પુત્રી દસ પુત્રો સમાન છે, અને જે ગુણ કે યોગ્યતા કોઈ વ્યક્તિ 10 પુત્રોમાંથી મેળવે છે તે એક પુત્રીમાંથી પણ મેળવી શકાય છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“દીકરીઓને લક્ષ્મી માનવાવાળા આપણા દેશમાં 11 વર્ષ પહેલાં આજનાં દિવસે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આજે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે.
दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्।
यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥”
कन्या को लक्ष्मी मानने वाले हमारे देश में 11 साल पहले आज ही के दिन बेटी बचाओ बेटी पढ़ाओ अभियान की शुरुआत हुई थी। यह बड़े गर्व की बात है कि आज भारत की बेटियां हर क्षेत्र में नित-नए रिकॉर्ड बना रही हैं।
दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्।
यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं… pic.twitter.com/OOnaRY6OKS
— Narendra Modi (@narendramodi) January 22, 2026
SM/IJ/GP/JT
कन्या को लक्ष्मी मानने वाले हमारे देश में 11 साल पहले आज ही के दिन बेटी बचाओ बेटी पढ़ाओ अभियान की शुरुआत हुई थी। यह बड़े गर्व की बात है कि आज भारत की बेटियां हर क्षेत्र में नित-नए रिकॉर्ड बना रही हैं।
— Narendra Modi (@narendramodi) January 22, 2026
दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्।
यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं… pic.twitter.com/OOnaRY6OKS