Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરસ્પર શીખવા અને સાંભળવા પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિક શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જે એકબીજાને શીખવા અને સાંભળવાના ગુણો પર પ્રકાશ પાડે છે. તેમણે કહ્યું કે જ્ઞાની લોકો એવા લોકોની પ્રશંસા કરે છે જેઓ એકબીજાને શીખવા અને સાંભળવા માટે ઉત્સુક હોય છે; તેઓ સ્વાર્થ અને ગુપ્ત હેતુઓથી મુક્ત હોય છે અને દરેક રીતે સુખ અને સમૃદ્ધિ મેળવે છે.

“ज्ञानवृद्धाः प्रशंसन्ति शुश्रूषन्तः परस्परम्। 
विनिवृत्ताभिसन्धानाः सुखमेधन्ति सर्वशः॥”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ज्ञानवृद्धाः प्रशंसन्ति शुश्रूषन्तः परस्परम्। 
विनिवृत्ताभिसन्धानाः सुखमेधन्ति सर्वशः॥

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]