પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના પવિત્ર પ્રસંગે ભગવાન જગન્નાથના આશીર્વાદ માટે સંસ્કૃત સુભાષિતમ શેર કર્યું:
“देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।
पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥”
શ્રી મોદીએ એવી પણ આશા વ્યક્ત કરી કે ભગવાન જગન્નાથની દેવી કૃપા સૌ દેશવાસીઓના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર અવસર પર, હું ઈચ્છું છું કે તેમના આશીર્વાદ આપણા સૌ પર રહે. તેમની દેવી કૃપા દેશના તમામ લોકોના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે.
देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।
पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥
महाप्रभु जगन्नाथ की रथ यात्रा के पावन अवसर पर मेरी कामना है कि उनका आशीर्वाद हम सभी पर सदैव बना रहे। उनकी दिव्य कृपा से सभी देशवासियों के जीवन में नई ऊर्जा का संचार हो।
देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।
पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥ pic.twitter.com/QkEmjTPlS3
— Narendra Modi (@narendramodi) July 16, 2026
IJ/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
महाप्रभु जगन्नाथ की रथ यात्रा के पावन अवसर पर मेरी कामना है कि उनका आशीर्वाद हम सभी पर सदैव बना रहे। उनकी दिव्य कृपा से सभी देशवासियों के जीवन में नई ऊर्जा का संचार हो।
— Narendra Modi (@narendramodi) July 16, 2026
देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।
पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥ pic.twitter.com/QkEmjTPlS3