Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભગવાન જગન્નાથના આશીર્વાદ માટે સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના પવિત્ર પ્રસંગે ભગવાન જગન્નાથના આશીર્વાદ માટે સંસ્કૃત સુભાષિતમ શેર કર્યું:

देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।

पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥”

શ્રી મોદીએ એવી પણ આશા વ્યક્ત કરી કે ભગવાન જગન્નાથની દેવી કૃપા સૌ દેશવાસીઓના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર અવસર પર, હું ઈચ્છું છું કે તેમના આશીર્વાદ આપણા સૌ પર રહે. તેમની દેવી કૃપા દેશના તમામ લોકોના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે.

देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत।

पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥

 

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]