પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું સાહસિક જીવન આજે પણ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે અને તેમની બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કરી;
મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને તેમની જન્મજયંતી પર આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમણે પોતાની માતૃભૂમિની ગરિમા અને સન્માનની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું. તેમનું સાહસિક જીવન આજે પણ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. દેશભક્તિથી છવાયેલી તેમની બહાદુરીની ગાથા દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.
महान क्रांतिकारी मंगल पांडे जी को उनकी जयंती पर शत-शत नमन। मातृभूमि के स्वाभिमान और सम्मान की रक्षा के लिए उन्होंने अपना सर्वस्व न्योछावर कर दिया। उनका साहसिक जीवन आज भी हर भारतीय को गर्व से भर देता है। राष्ट्रभक्ति से ओतप्रोत उनकी शौर्यगाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) July 19, 2026
IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
महान क्रांतिकारी मंगल पांडे जी को उनकी जयंती पर शत-शत नमन। मातृभूमि के स्वाभिमान और सम्मान की रक्षा के लिए उन्होंने अपना सर्वस्व न्योछावर कर दिया। उनका साहसिक जीवन आज भी हर भारतीय को गर्व से भर देता है। राष्ट्रभक्ति से ओतप्रोत उनकी शौर्यगाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) July 19, 2026