Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક સંબોધનને યાદ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં સ્વામી વિવેકાનંદ દ્વારા આપેલા ઐતિહાસિક સંબોધનને યાદ કર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદનું શક્તિશાળી સંબોધન ભારતની  સભ્યતા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

શ્રી મોદીએ કહ્યું કે તેમના પ્રેરણાદાયી શબ્દો આજે પણ સમગ્ર વિશ્વમાં ગુંજતા રહે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“11 સપ્ટેમ્બર, 1983, શિકાગો.

સ્વામી વિવેકાનંદના મનમોહક સંબોધનમાં ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી.

તેમના પ્રેરણાદાયી શબ્દો આજે પણ સમગ્ર વિશ્વમાં ગુંજતા રહે છે.”

https://belurmath.org/swami-vivekananda-speeches-at-the-parliament-of-religions-chicago-1893/ “

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]