પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં સ્વામી વિવેકાનંદ દ્વારા આપેલા ઐતિહાસિક સંબોધનને યાદ કર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદનું શક્તિશાળી સંબોધન ભારતની સભ્યતા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
શ્રી મોદીએ કહ્યું કે તેમના પ્રેરણાદાયી શબ્દો આજે પણ સમગ્ર વિશ્વમાં ગુંજતા રહે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“11 સપ્ટેમ્બર, 1983, શિકાગો.
સ્વામી વિવેકાનંદના મનમોહક સંબોધનમાં ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી.
તેમના પ્રેરણાદાયી શબ્દો આજે પણ સમગ્ર વિશ્વમાં ગુંજતા રહે છે.”
https://belurmath.org/swami-vivekananda-speeches-at-the-parliament-of-religions-chicago-1893/ “
11th September 1893, Chicago.
Swami Vivekananda’s captivating address offered a glimpse of the civilisational ethos of India.
His inspiring words still reverberate across the world.
https://t.co/1iz7OgT5Ab
— Narendra Modi (@narendramodi) September 11, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
11th September 1893, Chicago.
— Narendra Modi (@narendramodi) September 11, 2026
Swami Vivekananda’s captivating address offered a glimpse of the civilisational ethos of India.
His inspiring words still reverberate across the world. https://t.co/1iz7OgT5Ab