Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે આધારીત જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે આધારીત જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. આવું સંપૂર્ણ સાચું જ્ઞાન વ્યક્તિને પૂર્ણતા, સ્પષ્ટતા અને સત્યની સર્વોચ્ચ અનુભૂતિ તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર એક પ્રાચીન સંસ્કૃત શ્લોક ટાંક્યો:

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः।

यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते।।

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com