Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસ્કૃત કહેવત શેર કરી, લોકોને એક મોટા હેતુ માટે “ઉઠો, જાગો” તેવી વિનંતી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત કહેવત શેર કરી, જેમાં લોકોને જાગૃતિની ભાવના અપનાવવા વિનંતી કરવામાં આવી. જ્યારે વ્યક્તિ જીવનના મુશ્કેલ માર્ગ પર હિંમત અને નિખાલસતાથી આગળ વધે છે ત્યારે સફળતા પ્રાપ્ત થાય છે.

X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।

क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥

SM/IJ/GP/BS

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com