Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સમાજના વંચિત વર્ગોને આવરી લેતી સામાજિક કલ્યાણ યોજનાઓ પર પ્રકાશ પાડતો પત્રકાર અને લેખક શ્રી અજય સિંહ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પત્રકાર અને લેખક શ્રી અજય સિંહ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ સતત ટર્મમાં ભારતના સૌથી લાંબો સમય સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પીએમ બનવા બદલ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે. શ્રી અજય સિંહનો આ લેખ નોંધે છે કે પીએમ મોદી ભારતની પ્રતિભાનું પ્રતીક છે અને તેમણે દેશની રાજકીય માનસિકતા બદલી નાખી છે. તેઓ સમાજના વંચિત અને નબળા વર્ગોને આવરી લેવા અને લોકોની સૌથી ગંભીર ચિંતાઓનું નિવારણ કરવા બદલ પીએમ મોદીની સામાજિક કલ્યાણ યોજનાઓની પ્રશંસા કરે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“Lauding PM @narendramodi for becoming India’s longest-serving democratically elected PM in consecutive terms, the article by Shri Ajay Singh notes that PM Modi symbolises the genius of India and has altered the country’s political mindset. He praises PM Modi’s social welfare schemes for covering vulnerable sections of society and addressing people’s most pressing concerns.”

SM/BS/JD