Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને મા કાલરાત્રીના આશીર્વાદ માંગ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા કાલરાત્રીના આશીર્વાદ માંગ્યા અને પ્રાર્થના કરી કે તેમની કૃપા દરેકના જીવનને હિંમત, સંકલ્પ અને સફળતાથી સમૃદ્ધ બનાવે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેવીની પૂજા ભક્તોમાં નવો આત્મવિશ્વાસ જગાડે છે અને દરેકને નવી ઉર્જાથી ભરી દે છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોક શેર કર્યો-

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा। वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥”

પ્રધાનમંત્રીએ દેવીની સ્તુતિમાં એક પાઠ પણ શેર કર્યો.

X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

મા કાલરાત્રિને પ્રણામ! તેમના આશીર્વાદથી, હું દરેકનું જીવન હિંમત, નિશ્ચય અને સફળતાથી સમૃદ્ધ બને તેવી કામના કરું છું.

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।

वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com