પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નુઆખાઈના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે નુઆખાઈ એ એક એવો તહેવાર છે જે આપણા ખેડૂતો, લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ ખાસ અવસર સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત કરે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
નુઆખાઈ જુહાર!
આપણા ખેડૂતો, પાકની લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરતા એવા પાવન અવસર નુઆખાઈ પર હાર્દિક શુભેચ્છાઓ.
આ ખાસ અવસર સમાજમાં સંવાદિતાના બંધનોને વધુ મજબૂત અને સૌના જીવનમાં સુખ તથા સમૃદ્ધિ લાવે.
ନୂଆଁଖାଇ ଜୁହାର୍ !
ଆମ କୃଷକ, ଫସଲ ଏବଂ ଏକତାର ପର୍ବ ନୂଆଁଖାଇର ଅନେକ ଅନେକ ଶୁଭକାମନା ।
ଏହି ସ୍ୱତନ୍ତ୍ର ଅବସର ଆମ ସମାଜରେ ସଦ୍ଭାବନାର ବନ୍ଧନକୁ ସୁଦୃଢ଼ କରୁ ଏବଂ ଖୁସି ଓ ସମୃଦ୍ଧି ନେଇ ଆସୁ ।
Nuakhai Juhar!
Warm greetings on Nuakhai, a festival that celebrates our farmers, the harvest and the spirit of togetherness.
May this special occasion strengthen bonds of harmony and bring happiness and prosperity in our society.
ନୂଆଁଖାଇ ଜୁହାର୍ !
ଆମ କୃଷକ, ଫସଲ ଏବଂ ଏକତାର…
— Narendra Modi (@narendramodi) September 15, 2026
SM/BS/JD
Nuakhai Juhar!
— Narendra Modi (@narendramodi) September 15, 2026
Warm greetings on Nuakhai, a festival that celebrates our farmers, the harvest and the spirit of togetherness.
May this special occasion strengthen bonds of harmony and bring happiness and prosperity in our society.
ନୂଆଁଖାଇ ଜୁହାର୍ !
ଆମ କୃଷକ, ଫସଲ ଏବଂ ଏକତାର…