Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સદ્ભાવના અને પરસ્પર સમજણ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સદ્ભાવના, પરસ્પર સમજણ અને સ્નેહના કાલાતીત જ્ઞાન પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે:

“सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।
अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥”

આ સુભાષિત લોકોને પરસ્પર દ્વેષથી મુક્ત રહીને એક હૃદય અને એક મનથી રહેવા તથા એકબીજા પ્રત્યે એ જ પ્રેમ અને સ્નેહભાવ રાખવા આહ્વાન કરે છે, જે રીતે ગાય પોતાના નવજાત વાછરડાનું પ્રેમ અને મમતા સાથે પાલન કરે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।
अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥

SM/BS/JD