Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્સાહની શક્તિને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સફળતા પ્રાપ્ત કરવામાં ઉત્સાહ અને નિશ્ચયના મહત્વને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે.

પ્રધાનમંત્રીએ નીચેનો શ્લોક શેર કર્યો-

उत्साहो बलवानार्य नास्त्युत्साहात् परं बलम्। सोत्साहस्यास्ति लोकेऽस्मिन् न किञ्चिदपि दुर्लभम्॥

સુભાષિત દર્શાવે છે કે ઉત્સાહ સૌથી મોટી શક્તિ છે. ઉત્સાહી વ્યક્તિ માટે, ખરેખર કંઈ પણ અપ્રાપ્ય નથી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

उत्साहो बलवानार्य नास्त्युत्साहात् परं बलम्।

सोत्साहस्यास्ति लोकेऽस्मिन् न किञ्चिदपि दुर्लभम्॥

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com