Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નુઆખાઈ પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નુઆખાઈના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે નુઆખાઈ એ એક એવો તહેવાર છે જે આપણા ખેડૂતો, લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ ખાસ અવસર સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત કરે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

નુઆખાઈ જુહાર!

આપણા ખેડૂતો, પાકની લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરતા એવા પાવન અવસર નુઆખાઈ પર હાર્દિક શુભેચ્છાઓ.

આ ખાસ અવસર સમાજમાં સંવાદિતાના બંધનોને વધુ મજબૂત અને સૌના જીવનમાં સુખ તથા સમૃદ્ધિ લાવે.

ନୂଆଁଖାଇ ଜୁହାର୍‌ !

ଆମ କୃଷକ, ଫସଲ ଏବଂ ଏକତାର ପର୍ବ ନୂଆଁଖାଇର ଅନେକ ଅନେକ ଶୁଭକାମନା

ଏହି ସ୍ୱତନ୍ତ୍ର ଅବସର ଆମ ସମାଜରେ ସଦ୍ଭାବନାର ବନ୍ଧନକୁ ସୁଦୃଢ଼ କରୁ ଏବଂ ଖୁସି ସମୃଦ୍ଧି ନେଇ ଆସୁ

SM/BS/JD