પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શ્રીપદ નાઈક દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે, જે ભારતના ઊર્જા ક્ષેત્રની પરિવર્તનકારી યાત્રાનું વર્ણન કરે છે.
આ લેખમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતનું ઊર્જા સંક્રમણ વ્યવહારિક નીતિનિર્માણ અને ‘આત્મનિર્ભરતા’ તરફના સ્પષ્ટ દબાણ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
કેન્દ્રીય રાજ્ય મંત્રી @shripadynaik એ ભાર મૂક્યો કે ભારતનું ઊર્જા સંક્રમણ વ્યવહારિક નીતિઓ અને ‘આત્મનિર્ભરતા’ તરફના સ્પષ્ટ અભિયાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
વીજળીકરણ, સ્વચ્છ ઊર્જા અને ઉત્પાદન પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત વૈશ્વિક ઊર્જા પરિદૃશ્યમાં એક નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે.
અવશ્ય વાંચો!
https://x.com/pmoindia/status/2034895279527534886?s=46
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com