પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સદ્ભાવના, પરસ્પર સમજણ અને સ્નેહના કાલાતીત જ્ઞાન પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે:
“सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।
अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥”
આ સુભાષિત લોકોને પરસ્પર દ્વેષથી મુક્ત રહીને એક હૃદય અને એક મનથી રહેવા તથા એકબીજા પ્રત્યે એ જ પ્રેમ અને સ્નેહભાવ રાખવા આહ્વાન કરે છે, જે રીતે ગાય પોતાના નવજાત વાછરડાનું પ્રેમ અને મમતા સાથે પાલન કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।
अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥
सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।
अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥ pic.twitter.com/yXtOZGM2jz
— Narendra Modi (@narendramodi) September 15, 2026
SM/BS/JD
सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः।
— Narendra Modi (@narendramodi) September 15, 2026
अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥ pic.twitter.com/yXtOZGM2jz