Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાચી બહાદુરી પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વાસ્તવિક બહાદુરી પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિતમ શેર કર્યું –

बन्धनं मरणं वापि जयो वापि पराजयः

उभयत्र समो वीरः वीरभावो हि वीरता।।”

સુભાષિત જણાવે છે કે બંધનમાં હોય કે મૃત્યુનો સામનો કરતી વખતે, વિજયમાં હોય કે પરાજયમાં, સાચો વીર તે છે જે હિંમતની ભાવના જાળવી રાખે છે અને તમામ પરિસ્થિતિઓમાં અડગ રહે છે; આ જ સાચી વીરતા છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

बन्धनं मरणं वापि जयो वापि पराजयः

उभयत्र समो वीरः वीरभावो हि वीरता।।

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com