પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા મહાગૌરીના આશીર્વાદ મેળવ્યા અને તેમના દિવ્ય ચરણોમાં નમન કર્યું. તેમણે પ્રાર્થના કરી કે તેમની દિવ્ય આભા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો –
“श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
‘મારી દિવ્ય આભા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે.
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥”
मां महागौरी के चरणों में कोटि-कोटि प्रणाम! उनकी दिव्य आभा हर किसी के जीवन में सुख-समृद्धि और आरोग्य लेकर आए।
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥ pic.twitter.com/bapPnnNh8j
— Narendra Modi (@narendramodi) March 26, 2026
ભક્તોને મા અંબે પ્રત્યે અડગ શ્રદ્ધા છે. માતા પ્રત્યેની આ આસ્થા અને ભક્તિ તેમના મનોબળને ક્યારેય કમજોર થવા દેતી નથી.’
मां अम्बे में भक्तों की अटूट आस्था होती है। माता के प्रति यह श्रद्धा और भक्ति उनके मनोबल को कभी कमजोर नहीं होने देती।https://t.co/Pd09UPJ6fv
— Narendra Modi (@narendramodi) March 26, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
मां महागौरी के चरणों में कोटि-कोटि प्रणाम! उनकी दिव्य आभा हर किसी के जीवन में सुख-समृद्धि और आरोग्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) March 26, 2026
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥ pic.twitter.com/bapPnnNh8j
मां अम्बे में भक्तों की अटूट आस्था होती है। माता के प्रति यह श्रद्धा और भक्ति उनके मनोबल को कभी कमजोर नहीं होने देती।https://t.co/Pd09UPJ6fv
— Narendra Modi (@narendramodi) March 26, 2026