پی ایم انڈیا
وزیر اعظم جناب نریندر مودی نے گجرات قانون ساز اسمبلی کے رکن جناب گووِند بھائی پرمار کی رحلت پر اظہار غم کیا ہے۔
ایکس پر ایک پوسٹ میں، جناب مودی نے کہا؛
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના…
ૐ શાંતિ…!!
— Narendra Modi (@narendramodi) March 7, 2026
**********
(ش ح –ا ب ن)
U.No:3482
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.
— Narendra Modi (@narendramodi) March 7, 2026
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના…
ૐ શાંતિ…!!