Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના મજબૂત ઊર્જા ઇકોસિસ્ટમ અને ટકાઉ ભવિષ્ય પર એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રીએ આજે ભારતના ઊર્જા ક્ષેત્રના ઉત્ક્રાંતિ અંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરના એક વિશેષ લેખ પર પ્રકાશ પાડ્યો.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર એ ભારત કેવી રીતે એક મજબૂત ઊર્જા ઇકોસિસ્ટમને શક્તિ આપી રહ્યું છે અને ભવિષ્યની જરૂરિયાતો માટે પણ ટકાઉ વાતાવરણ બનાવી રહ્યું છે તેના વિચારો પ્રગટ કર્યા છે. પ્રધાનમંત્રીએ વાચકોને વિકસિત ભારતનું વચન આપતી ભારતની ઊર્જા નીતિઓનો ચોક્કસ ખ્યાલ મેળવવા માટે આ લેખ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“કેન્દ્રીય મંત્રી શ્રી @mlkhattar ભારત કેવી રીતે એક મજબૂત ઊર્જા ઇકોસિસ્ટમને શક્તિ આપી રહ્યું છે અને ભવિષ્યની જરૂરિયાતો માટે પણ ટકાઉ વાતાવરણ બનાવી રહ્યું છે તેના પર પ્રતિબિંબ પાડે છે!

ભારતની ઊર્જા નીતિઓ, જે વિકસિત ભારતનું વચન આપે છે, તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે આ લેખ જરૂર વાંચો.

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com