Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હસ્તપ્રતોના સંરક્ષણ માટે આચાર્ય શ્રી કૈલાશ સાગરસુરી જ્ઞાનમંદિરના પ્રયાસોની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હસ્તપ્રતોના સંરક્ષણ માટે આચાર્ય શ્રી કૈલાશ સાગરસુરી જ્ઞાનમંદિરના કાર્યની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું, “મને ગર્વ છે કે આપણા રાષ્ટ્ર પાસે ઘણી સમર્પિત ટીમો છે જે આ કાર્યમાં મોખરે છે, જે ખાતરી કરે છે કે ભવિષ્યની પેઢીઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાયેલી રહે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“હસ્તપ્રતોના સંરક્ષણ માટે આચાર્ય શ્રી કૈલાશ સાગરસુરી જ્ઞાનમંદિરના કાર્યની એક ઝલક જોઈ. મને ગર્વ છે કે આપણા રાષ્ટ્ર પાસે ઘણી સમર્પિત ટીમો છે જે આ કાર્યમાં મોખરે છે, જે ખાતરી કરે છે કે ભવિષ્યની પેઢીઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાયેલી રહે.”

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com